સર્વોચ્ચ આધ્યાત્મિક મૂલ્યો નું મૂર્તિમંત સ્વરૂપ, વિરલ અધ્યાત્મિક ગુણોના ધારક, કરુણાના સાગર “જેને આત્મા જાણ્યો, તેણે સર્વે જાણ્યું” થી પોતાના જીવનને સાર્થક કર્યું એવા દિવ્યદેહી પરમ પૂજ્ય બ્રહ્મલીન બ્રહ્મદર્શી સંતશ્રી જય ભગવાન મહારાજની પ્રથમ પુણ્ય તિથિની ઉજવણી મહોત્સવની ક્ષણો…
