You are currently viewing માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, માન. રાજ્ય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા – કોવિડ કેર સેન્ટર – પ્રેરણાપીઠ પીરાણા મુલાકાત

માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, માન. રાજ્ય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા – કોવિડ કેર સેન્ટર – પ્રેરણાપીઠ પીરાણા મુલાકાત

પરમ પૂજ્ય જગદગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી પ્રેરણાપીઠ આરોગ્ય ધામ ખાતે સરકાર દ્વારા સંચાલિત Covid 19 ના ઓક્સિજન સાથે 20 બેડ અને આઇસોલેશનના 120 બેડ ની સુવિધા પ્રેરણાપીઠ ખાતે રમણીય અને પ્રફુલ્લિત વાતાવરણમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ ના સાનિધ્યમાં ઉપલબ્ધ છે. જેની મુલાકાત માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, માન. રાજ્ય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપા ગુજરાત પ્રદેશનાં મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી તથા ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જીલ્લા પ્રમુખ હર્ષદભાઈ ગીરીજી એ લીધી હતી.

Leave a Reply